ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અમૃત ઘાયલ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ?

શરીફા વીજળીવાળા
ધીરુબહેન પટેલ
તારાબહેન મોડક
પ્રીતિસેન ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP