ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

પંડિત સુખલાલજી
રેમશ ઓઝા
સીતરામ મહારાજ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
દયારામ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

એક જ દે ચિનગારી
સ્પેક્ટ્રોમીટર
ખુલ્લા બારણે ટકોરા
સમયાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP