ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
શ્યામ સાધુ
ધના ભગત
ડૉ.હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

વૈષ્ણવ સંસ્કૃત નાટક
એક પણ નહીં
શિવેત સંસ્કૃત નાટક
શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
મહિપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP