ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ધના ભગત
ડૉ.હસુ યાજ્ઞિક
ચુનીલાલ મડિયા
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

શિવેત સંસ્કૃત નાટક
શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક
વૈષ્ણવ સંસ્કૃત નાટક
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

દુર્ગારામ મહેતા
મહિપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP