ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ
રામાનુજાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

ભીમદેવ પ્રથમ
ભકત શામ
કણદેવ સોલંકી
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નટવરલાલ પંડ્યા
રમણલાલ સોની
નિરંજન ભગત
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP