ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

રામાનુજાચાર્ય
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

વલ્લભ મેવાડો
ભકત શામ
ભીમદેવ પ્રથમ
કણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

સુરેશ દલાલ
નિરંજન ભગત
હરીન્દ્ર દવે
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નટવરલાલ પંડ્યા
નિરંજન ભગત
રાજેન્દ્ર શાહ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP