ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી
રતિલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

ભીમપલાસી, ભૈરવી
માલકૌંસ, ભૈરવી
સારંગ, કલ્યાણ
દિપક, મલ્હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP