ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ભોજાના ચાબખા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ભોજાના ચાબખા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? સુર્યા કાચની દિવાલ મનમાં ભૂત ધૂમ્રસેર સુર્યા કાચની દિવાલ મનમાં ભૂત ધૂમ્રસેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP