ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? કાચની દિવાલ મનમાં ભૂત સુર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત સુર્યા ધૂમ્રસેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP