ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

મંડળી મળવાથી થતા લાભ
વાત એક ડાળની
ક્યારેય વિસરાય નહીં
પ્રેમ અને જુગુપ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

સાહિત્યિક તથ્યોની માવજત
વ્યાસંગ
સુદામાચરિત્ર
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

ઝૂલણા
શાર્દૂલવિક્રીડિત
મનહર
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP