ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

ઝવેરચંદ મેઘાણી
જયંત પાઠક
મહાત્મા ગાંધીજી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP