ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

નંદદલાલ બોઝ
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક્રિપ્સ મિશન - 1940
બીજી ગોળમેજી પરિષદ - 1936
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
કેબિનેટ મિશન યોજના - 1944

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP