ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ વિભાજી જામ તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ વિભાજી જામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથવર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? ચાંદી, સોનુ, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? શાહજહાં ઔરંગઝેબ હુમાયુ અકબર શાહજહાં ઔરંગઝેબ હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? પ્રથમ ચોથા દસમા સાતમા પ્રથમ ચોથા દસમા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP