ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આલ્ફ્રેડ પાર્ક
આગાખાન મહેલ
આગાખાન પાર્ક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ?

કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા સત્યાગ્રહ
ખિલાફત આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP