ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આગાખાન પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આગાખાન પાર્ક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? સારિપુત્ર પ્રકરણ ત્રિપિટક ભગવદ્ ગીતા કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ ત્રિપિટક ભગવદ્ ગીતા કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત બાબરનામા આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત બાબરનામા આયને-અકબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? આર્યભટ્ટ ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP