Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

મૂત્રપીંડની બિમારી
હૃદયની બિમારી
પાચનતંત્રની બિમારી
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી સોનું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સવિનય કાનુનભંગ ચળવળ
‘ભારત છોડો’ ચળવળ
અસહકાર આંદોલન
સ્વદેશી ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP