Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? આઇ.પી.સી. ઇન્ડીયન એવીડન્સ એકટ સી.આર.પી.સી. ઇન્ડીયન એરેસ્ટ એકટ આઇ.પી.સી. ઇન્ડીયન એવીડન્સ એકટ સી.આર.પી.સી. ઇન્ડીયન એરેસ્ટ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?(P) સોમનાથ મંદિર(Q) સાપુતારા ગીરીમથક(R) ઘોલાવીરાના અવશેષો(S) લોથલ બંદરના અવશેષો(1) ડાંગ જિલ્લો(2) જુનાગઢ જિલ્લો(3) કચ્છ જિલ્લો(4) અમદાવાદ જિલ્લો P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-4, S-3 P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?(P) રવિન્દ્રનાથ ટાગોર(Q) મહાત્મા ગાંધી(R) સુભાષચંદ્ર બોઝ(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ(2) આઝાદ હિન્દ ફોજ (3) રાષ્ટ્રપિતા(4) ગીતાંજલિના રચયિતા P-3, Q-2, R-4, S-1 P-2, Q-1, R-3, S-4 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-1, R-3, S-4 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ? સત્તાના વિકેન્દ્રીકરણ સંસદીય લોકતંત્ર પ્રમુખશાહી પદ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સત્તાના વિકેન્દ્રીકરણ સંસદીય લોકતંત્ર પ્રમુખશાહી પદ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP