Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

આઇ.પી.સી.
ઇન્ડીયન એવીડન્સ એકટ
સી.આર.પી.સી.
ઇન્ડીયન એરેસ્ટ એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

P-2, Q-1, R-3, S-4
P-1, Q-2, R-3, S-4
P-4, Q-1, R-3, S-2
P-2, Q-1, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) રવિન્દ્રનાથ ટાગોર
(Q) મહાત્મા ગાંધી
(R) સુભાષચંદ્ર બોઝ
(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
(2) આઝાદ હિન્દ ફોજ
(3) રાષ્ટ્રપિતા
(4) ગીતાંજલિના રચયિતા

P-3, Q-2, R-4, S-1
P-2, Q-1, R-3, S-4
P-4, Q-3, R-2, S-1
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

સત્તાના વિકેન્દ્રીકરણ
સંસદીય લોકતંત્ર
પ્રમુખશાહી પદ્ધતિ
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP