ચેઈન રૂલ (Chain Rule)
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ય છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમમાંથી જતી રહી તો હવે આ ખાદ્યાન્ય વધુ કેટલા દિવસ ચાલી શકે ?

20 દિવસ
36 દિવસ
24 દિવસ
44 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP