ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ?

16 (3)
16 (1)
16 (2)
16 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

માત્ર લોકસભા
માત્ર રાજ્ય સભામાં
બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં
બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP