સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

લેકટોવેજીટેરીયન
ફ્રુટેરીયન
વેજીટેરીયન
વીગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ?

આહારમાં સોડિયમનો અતિરેક
આહારમાં ફલોરિનની ઉણપ
આહારમાં આયોડીનનો અતિરેક
પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP