GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંદાબાર અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે.
2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલું છે.
3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળીયાં મળે છે.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમશીતોષ્ણ ચક્રવાતમાં હવા ___ ફૂંકાય છે.

બંને બાજુઓથી
આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રથી ઘેરાવા તરફ
ઘેરાવાથી કેન્દ્ર તરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. મોટા પ્રમાણમાં ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તર આસામ, પૂર્વ હિમાલયના નીચલા ઢાળવાળા ક્ષેત્રમાં જોવા મળે છે.
2. સૂકા ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તરીય પર્વતીય વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળે છે.
૩. પર્વતીય સમશીતોષ્ણ વન – પશ્ચિમ ઘાટ, આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જોવા મળે છે.
4. ઉપ-ઉષ્ણકટિબંધીય પર્વતીય વન - ટ્રાંસ હિમાલયમાં જોવા મળે છે.

માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં સરોવરો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ક્ષેત્રફળના સંદર્ભમાં ‘સરદાર સરોવર’ ભારતમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું સરોવર છે.
2. ભારતમાં વુલર સરોવર તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે.
3. હમીરસર તળાવ ગુજરાતમાં કુદરતી સરોવરો પૈકીનું એક છે.
4. કેરળનું વેમ્બન્ડુ (Vembanad) સરોવર ભારતમાં સૌથી ઊંચુ સરોવર છે.

1, 2, 3 અને 4
માત્ર 2
માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP