GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતીય બંધારણનો ભાગ નવ (9)માંનો કોઈ પણ મજકૂર, અનુચ્છેદ (Article) 144ના ખંડ (1) માં નિર્દિષ્ટ કરેલા અનુસૂચિત વિસ્તારોને અને ખંડ (2) માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં તે બાબત ભારતીય બંધારણના કહ્યા અનુચ્છેદ (Article)માં છે ?

243 N
243 P
243 L
243 M

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

સ્વસ્થ શિશુ વિહાર
બાલસખા યોજના
સ્વસ્થ બાલ યોજના
બાલ ઉછેર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP