GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

નાણાના માપનનો ખ્યાલ
પ્રગટીકરણનો ખ્યાલ
સાતત્યનો ખ્યાલ
રૂઢિગત ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ?

ખામીવાળો અહેવાલ
દાવાનો અહેવાલ
બિનસુધારણા અહેવાલ
નકારાત્મક અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP