ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ઝંઝાવાત
ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ઝવેરચંદ મેઘાણી
ર.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
ભીમો, ચાંદા : જનમટીપ
રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
સુખલાલ, સુશીલા : વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP