ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ર.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
ભીમો, ચાંદા : જનમટીપ
સુખલાલ, સુશીલા : વેવિશાળ
રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP