ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? જીવનચરિત્ર પ્રવાસગ્રંથ નવલકથા નિબંધ જીવનચરિત્ર પ્રવાસગ્રંથ નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? હાઈકુ ગઝલ સોનેટ ખંડકાવ્ય હાઈકુ ગઝલ સોનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP