ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? આયોધ્યા આંદોલન કટોકટી 1975 ભૂકંપ 2001 મોગલ આક્રમણ આયોધ્યા આંદોલન કટોકટી 1975 ભૂકંપ 2001 મોગલ આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? અગિયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? શબ્દ સૃષ્ટિ ભાષા વૈભવ સાહિત્ય સૃષ્ટિ પરબ શબ્દ સૃષ્ટિ ભાષા વૈભવ સાહિત્ય સૃષ્ટિ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ કાકા કાલેલકર તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ કાકા કાલેલકર તેનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP