ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય નવલકથા મહાકાવ્ય ગરબી ખંડકાવ્ય નવલકથા મહાકાવ્ય ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP