ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

વિધિકુણ્ઠિતમ્
સ્ક્રેપબુક
હૃદયરુદિતશતકમ્
હૃદયવીણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

અરદેશર ખબરદાર
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

રવિશંકર મહારાજ
ઝવેરચંદ મેઘાણી
લાભુભાઈ ત્રિવેદી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

જય સોમનાથ
ઝેર તો પીધા છે જાણી જાણી
માનવીની ભવાઈ
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP