ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

સ્ક્રેપબુક
હૃદયવીણા
હૃદયરુદિતશતકમ્
વિધિકુણ્ઠિતમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

કવિ નર્મદ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

લાભુભાઈ ત્રિવેદી
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

ગની દહીંવાલા
શૂન્ય પાલનપુરી
અમર પાલનપુરી
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

માનવીની ભવાઈ
ઝેર તો પીધા છે જાણી જાણી
જય સોમનાથ
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP