ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયવીણા
હૃદયરુદિતશતકમ્
વિધિકુણ્ઠિતમ્
સ્ક્રેપબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
અરદેશર ખબરદાર
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

રવિશંકર મહારાજ
રવિશંકર રાવળ
લાભુભાઈ ત્રિવેદી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

ગની દહીંવાલા
શૂન્ય પાલનપુરી
શેખાદમ આબુવાલા
અમર પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

જય સોમનાથ
માણસાઈના દીવા
માનવીની ભવાઈ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP