ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયરુદિતશતકમ્
વિધિકુણ્ઠિતમ્
સ્ક્રેપબુક
હૃદયવીણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ
રવિશંકર રાવળ
લાભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શૂન્ય પાલનપુરી
અમર પાલનપુરી
ગની દહીંવાલા
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
માનવીની ભવાઈ
માણસાઈના દીવા
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP