ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? કલાપી ચં. ચી. મહેતા સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી ચં. ચી. મહેતા સુંદરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? વનરાજ ચાવડો માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતનો નાથ વનરાજ ચાવડો માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? ભારતરત્ન પદ્મવિભૂષણ રેમન મેગ્સેસે પદ્મભૂષણ ભારતરત્ન પદ્મવિભૂષણ રેમન મેગ્સેસે પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી રઘુવીર ચૌધરી મધુરાય ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી રઘુવીર ચૌધરી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP