ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

હેમવિજય સૂરિ
હેમચંદ્ર સૂરી
હેમપ્રભસૂરિ
નિષ્કલંકી નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ ઝવેરચંદ મેઘાણી
કવિ બોટાદકર
કવિ નાનાલાલ
કવિ હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

દલપતરામ
નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતાજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP