ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ચંદ્રકાંત બક્ષી
આનંદશંકર ધ્રુવ
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કલાપી'
નરસિંહરાવ દિવેટીયા
'કાન્ત'
'બ. ક. ઠાકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP