ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

વારી જાઉં રે સુંદર શ્યામ
જે કોઈ પ્રેમ અંશ અવતરે
શ્યામ રંગ સમીપે ન જાવું
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગીરીશ કર્નાડ
કે. શિવરામ કર્નાથ
કવિ પુટપ્પા
એન્ટવ ચેખોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP