ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર ભારતી દવેનો જન્મ કયાં થયો હતો ? જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP