ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

શ્યામ રંગ સમીપે ન જાવું
વારી જાઉં રે સુંદર શ્યામ
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
જે કોઈ પ્રેમ અંશ અવતરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

શ્યામ સાધુ
નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી
મુકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

કવિ પુટપ્પા
ગીરીશ કર્નાડ
કે. શિવરામ કર્નાથ
એન્ટવ ચેખોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP