ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
શ્યામ રંગ સમીપે ન જાવું
જે કોઈ પ્રેમ અંશ અવતરે
વારી જાઉં રે સુંદર શ્યામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
શ્યામ સાધુ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

કે. શિવરામ કર્નાથ
ગીરીશ કર્નાડ
કવિ પુટપ્પા
એન્ટવ ચેખોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP