ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

જૈન યુગ
નરસિંહ યુગ
પ્રેમાનંદ યુગ
હેમ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

મદાલસાખ્યાન
કુંવરબાઈનું મામેરું
સુદામા ચરિત્ર
ચંદ્રાહાસાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
રમણભાઈ નીલકંઠ
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP