ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો.

ઈજજત ત્રિવેદી
જયંત ખત્રી
પિન્કી દલાલ
ભૂપત વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

ઈચ્છારામ દેસાઈ
નાનાભાઈ ભટ્ટ
કનૈયાલાલ મુનશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પીતાંબર પટેલ
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
રમેશ પારેખ
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP