ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? સાંઈરામ દવે બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ સાંઈરામ દવે બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? સંસૃતિ ફૂલ ફાગણના અર્યન દીપમાલા સંસૃતિ ફૂલ ફાગણના અર્યન દીપમાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ ધૂમકેતુ પ્રફુલ દવે મોહનલાલ પંડ્યા અનંતરાય રાવળ ધૂમકેતુ પ્રફુલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP