ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે સાંઈરામ દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે સાંઈરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? ફૂલ ફાગણના દીપમાલા અર્યન સંસૃતિ ફૂલ ફાગણના દીપમાલા અર્યન સંસૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? મોહનલાલ પંડ્યા ધૂમકેતુ અનંતરાય રાવળ પ્રફુલ દવે મોહનલાલ પંડ્યા ધૂમકેતુ અનંતરાય રાવળ પ્રફુલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP