ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? ઉમાશંકર જોશી જોસેફ મેકવાન નિરંજન ત્રિવેદી કરસનદાસ માણેક ઉમાશંકર જોશી જોસેફ મેકવાન નિરંજન ત્રિવેદી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી દુર્ગેશ ઓઝા માધવ રામાનુજ શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી દુર્ગેશ ઓઝા માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા કિંમતી વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP