ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ કાન્ત સુંદરમ્ ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ કાન્ત સુંદરમ્ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સિદ્ધપુર સોનગઢ પાટણ પ્રભાસ પાટણ સિદ્ધપુર સોનગઢ પાટણ પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? નર્મદ સ્વામી આનંદ દયારામ પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP