ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

રમણલાલ નીલકંઠ
રવિશંકર વ્યાસ
રવિશંકર રાવળ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

સ્નેહરશ્મિની
હરીન્દ્ર દવેની
સુન્દરમ્ ની
પ્રિયકાન્ત મણિયારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP