ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

રવિશંકર વ્યાસ
રવિશંકર રાવળ
ઇન્દુલાલ યાજ્ઞિક
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

હરીન્દ્ર દવેની
સ્નેહરશ્મિની
પ્રિયકાન્ત મણિયારની
સુન્દરમ્ ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP