ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી મકરંદ દવે ચંદ્રવદન મહેતા હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી મકરંદ દવે ચંદ્રવદન મહેતા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? પ્રેમાનંદ અખો દયાનંદ શામળ પ્રેમાનંદ અખો દયાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભીખુ - ધૂમકેતુ પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી ભીખુ - ધૂમકેતુ પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ હરીન્દ્ર દવે ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP