ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા હરીન્દ્ર દવે મકરંદ દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા હરીન્દ્ર દવે મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? પ્રેમાનંદ શામળ અખો દયાનંદ પ્રેમાનંદ શામળ અખો દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? હરીન્દ્ર દવે નરસિંહ મહેતા રમેશ પારેખ ભાલણ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા રમેશ પારેખ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP