ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
રાજેન્દ્ર શુકલ
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

ગુણવંત શાહ
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

દુર્ગારામ મહેતા
બળવંત મહેતા
મહીપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP