ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ?

રાજેન્દ્ર શુકલ
રાજેન્દ્ર શાહ
સિતાંશુ યશશ્ચંદ્ર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP