ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
મકરંદ દવે
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે.

ચાંપાનેર
ડભોઇ
વડનગર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હરિકૃષ્ણ પાઠક
હર્ષદ ત્રિવેદી
હર્ષભ્રમ્મ ભટ્ટ
હસમુખ બરાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP