ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે.

ચાંપાનેર
જુનાગઢ
ડભોઇ
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હર્ષભ્રમ્મ ભટ્ટ
હસમુખ બરાડી
હરિકૃષ્ણ પાઠક
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP