ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? અંદાજ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ અંદાજ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? નવમી દસમી સાતમી આઠમી નવમી દસમી સાતમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? ત્રીજી પ્રથમ પાંચમી સાતમી ત્રીજી પ્રથમ પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP