ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? આર.બી.આઈ.ના ગવર્નર નાણા મંત્રાલયના સચિવ લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર નાણા મંત્રાલયના સચિવ લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ અંદાજ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ અંદાજ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? નવમી દસમી આઠમી સાતમી નવમી દસમી આઠમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? ત્રીજી પ્રથમ પાંચમી સાતમી ત્રીજી પ્રથમ પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP