Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ?

તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી.
એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો.
તે ડચ હતો.
તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP