Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

કોઈ ફેરફાર નહીં થાય.
4% ઘટશે.
20% વધશે.
20% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

દીપા મલિક
મોના પટેલ
શરથ કુમલ અચંતા
ભાવિના પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP