Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
૨. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ
ઝંઝાવાત
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP