Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

પ્લેનો-કોન્વેક્સ અરીસો
અંતર્ગોળ અરીસો
સાદો અરીસો
બહિર્ગોળ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ?

નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઈશારાથી કરેલું નિવેદન
આપેલ તમામ હેતુઓમાં
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે?

બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે
15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે
સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે
જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP