બાયોલોજી (Biology)
ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ?

જનીનોની અદલાબદલી
રંગસૂત્ર દૂર ખસે
પૂર્ણ રંગસૂત્ર સંકોચન
કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ?

ભાજનવસ્થા-I
ભાજનોત્તરવસ્થા-I
ભાજનોત્તરવસ્થા-II
ભાજનવસ્થા-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP