બાયોલોજી (Biology)
ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ?

રંગસૂત્ર દૂર ખસે
જનીનોની અદલાબદલી
પૂર્ણ રંગસૂત્ર સંકોચન
કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ?

ભાજનોત્તરવસ્થા-I
ભાજનોત્તરવસ્થા-II
ભાજનવસ્થા-II
ભાજનવસ્થા-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP