બાયોલોજી (Biology)
ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ?

કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.
રંગસૂત્ર દૂર ખસે
પૂર્ણ રંગસૂત્ર સંકોચન
જનીનોની અદલાબદલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ?

ભાજનવસ્થા-I
ભાજનોત્તરવસ્થા-II
ભાજનવસ્થા-II
ભાજનોત્તરવસ્થા-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP