બાયોલોજી (Biology)
સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ?

વિભાજનના વિવિધ તબક્કાને આધારે
રંગસૂત્રની સંખ્યાને આધારે
આપેલ તમામ
કોષની સંખ્યાના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.
સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ?

સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે
સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે
સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે
સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP