બાયોલોજી (Biology)
સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ?

રંગસૂત્રની સંખ્યાને આધારે
આપેલ તમામ
વિભાજનના વિવિધ તબક્કાને આધારે
કોષની સંખ્યાના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.
સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ?

સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે
સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે
સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે
સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP