બાયોલોજી (Biology) સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ? રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે ? 3n n 4n 2n 3n n 4n 2n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે અસંગત વાક્ય કયું ? ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ? સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP