બાયોલોજી (Biology) સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ? વિભાજનના વિવિધ તબક્કાને આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે ? 3n n 4n 2n 3n n 4n 2n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે અસંગત વાક્ય કયું ? ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ? સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP