બાયોલોજી (Biology)
અર્ધીકરણ – ॥ શું દર્શાવે છે ?

રંગસૂત્રકાઓનું અલગીકરણ
સમજાત રંગસૂત્રનું અલગીકરણ
DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ
લિંગી રંગસૂત્રનું અલગીકરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ?

ભાજનાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
પૂર્વાવસ્થા
આંતરાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?

પુન:સંયોજન થાય છે.
ચાર બાળકોષો સર્જાય છે.
અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે.
જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ?

વ્યતીકરણ
સ્વસ્તિક
રૂપાંતરણ
સાયનેપ્સિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP