સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્માવહન
ઉષ્મા નિર્ગમન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા નયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP