ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

અવ્યયીભાવ
તત્પુરુષ
દ્વંદ્વ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP