ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

બહુવ્રીહી
તત્પુરુષ
અવ્યયીભાવ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP