ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

પૂ. ડોંગરેજી મહારાજ
ભિક્ષુ અખંડાનંદ
સંત અમરદેવીદાસ
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

મંડળી મળવાથી થતા લાભ
ભૂત નિબંધ
આપણો ધર્મ
ધર્મ અને સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ચંદ્રહાસ આખ્યાન
તીર્થાખ્યાન
નવાખ્યાન
ધ્રુવાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP