ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

ભિક્ષુ અખંડાનંદ
પૂ. ડોંગરેજી મહારાજ
સંત અમરદેવીદાસ
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

ધર્મ અને સમાજ
આપણો ધર્મ
ભૂત નિબંધ
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

તીર્થાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન
નવાખ્યાન
ધ્રુવાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP