ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
ત્રિભુવનદાસ લુહાર
આઈ. કે. વીજળીવાળા
દક્ષેશ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

પુરુરાજ જોષી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાંત બક્ષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

મધુસૂદન પારેખ
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
ગગનવિહારી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP