ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી રામતીર્થ
સ્વામી સહજાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
આઈ. કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી
ચંદ્રકાંત બક્ષી
પુરુરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

જ્યોતીન્દ્ર દવે
ગગનવિહારી મહેતા
વિનોદ ભટ્ટ
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP