ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
શરદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
પ્રિયદર્શી - મધુસુદન પારેખ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

હેમચંદ્રાચાર્યે
પતંજલિએ
સિદ્ધરાજ જયસિંહે
મહર્ષિ કપિલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP