ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

રવીન્દ્રનાથ ટાગોર
શરદચંદ્ર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
પ્રિયદર્શી - મધુસુદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

સિદ્ધરાજ જયસિંહે
મહર્ષિ કપિલે
પતંજલિએ
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP