ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? લાઘવ અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP