ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવિશંકર રાવળ
શરદચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પ્રિયદર્શી - મધુસુદન પારેખ
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

સિદ્ધરાજ જયસિંહે
પતંજલિએ
મહર્ષિ કપિલે
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP